શિયાળાની ઋતુને ધ્યાનમાં લઇ યાત્રાધામ શામળાજીમાં ઠાકોરજીના દર્શન સમયમાં ફેરફાર 

તાહીર ધનસુરીયા (અરવલ્લી સમાચાર)

યાત્રાધામ શામળાજીમાં ઠાકોરજીના દર્શન સમયમાં ફેરફાર 

શિયાળાની ઋતુને ધ્યાનમાં લઇ ઠાકોરજીના દર્શનના સમયમાં ફેરફાર

યાત્રાધામ શામળાજી ખાતેના ભગવાન શામળિયાના મંદિરમાં શિયાળાની ઋતુને ધ્યાનમાં લઇ ઠાકોરજીના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હોવાનું મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે

મંદિરનો સમય આ પ્રમાણે રહેશે 

સવારે ૬:૦૦ કલાકે મંદિર ખુલશે .સવારે ૬:૪૫ કલાકે મંગળા આરતી થશે ,સવારે ૯:૧૫ કલાકે શણગાર આરતી થશે.સવારે ૧૧:૩૦ કલાકે રાજભોગ ધરાવવામાં આવશે,બપોરે ૧૨:૧૫ કલાકે મદિર ખુલશે (રાજભોગ આરતી થશે)બપોરે ૧૨:૩૦ કલાકે ઠાકોરજી પોઢી જશે,બપોરે  ૨:૧૫  કલાકે મંદિર ખુલશે સાંજે ૬:૦૦ વાગે સંધ્યા આરતી થશે,રાત્રે ૭:૪૫ કલાકે શયન આરતી થશે,અને રાત્રે ૮:૦૦ કલાકે મંદિર બંધ થશે

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com